THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA અગામી ગુસ્વાર તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૮/૧૨/૨૦૧૯ ના સપ્તાહ દરમ્યાન ૫૫ 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના ચાલતા સદભાવના પરિવાર દ્વારા “શ્રીવલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું આયોજન થયું છે. ‘શ્રી પુષ્ટિ સંપદાયના સિધ્ધાંતોની શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશિષ્ટ છણાવટ કરી છે. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રમાં વૈષ્ણવોને પ્રાત વા માટે આપશ્રીએ ‘વલ્લભ સાખી’ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું રસપાન વૈષ્ણવાચાર્ય ૫. પા. ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ ) કરાવવાના છે . આ ગ્રંથના માધ્યમથી સૌ વેષ્ણવોનીRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરમાં ત્રિદિવસીય પુસ્તક મેળાને આજે તા.૦૬/૧૨/૨૦૧૯ ને શુક્રવારના રોજ જિલ્લાના તેજસ્વી તારલાઓ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે. તા.૦૬/૧૨/૨૦૧૯ શુક્રવાર થી તા.૦૮/૧૨/૨૦૧૯ રવિવાર સુધી ચાલનારા આ પુસ્તક મેળાનો આજે સવારે પંડિત દીનદયાલ હોલ, વિવેકાનંદ સંકુલ, ગોવિંદનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. સાહિત્યના ખજાનાને માણવાના અવસરને નગરજનોએ વધાવી લીધો છે અને મોટી સંખ્યામાં સાહિત્ય પ્રેમી જનતા પુસ્તક મેળાની મુલાકાત લઇ રહી છે. આજ રોજ પુસ્તક મેળાની જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ પણ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું. પુસ્તક મેળામાં વાર્તાઓ, નવલકથાઓ, અધ્યાત્મ, કવિતા,Read More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લા વહીવટી તંત્રના લોકાભિમુખ અને સંવેદનશીલ શાસનનો પરિચય કરાવતી એક ઘટના આજે બની હતી. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડી પાસે પોતાની શારીરિક માંદગી અંગે રજૂઆત લઇ આવેલા એક અરજદારને માત્ર દોઢ જ કલાકમાં તમામ પ્રકારના સાધનિક આધાર પૂરાવાઓ તૈયાર કરાવડાવી મુખ્યમંત્રી અમૃતમ્ કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. કલેક્ટર તંત્રના આ પ્રયાસથી હવે, અરજદાર પોતાના દર્દીની સારવાર સારી રીતે કરાવી શકશે. દાહોદમાં રહેતા ૬૨ વર્ષીય ઇબ્રાહિમભાઇ તાહેરભાઇ પલ્લાવાલા કલેક્ટર વિજય ખરાડીની મુલાકાત માટે આવ્યા હતા. જ્યાં તેમની રજૂઆત એવી હતી કે તેઓ વયોવૃદ્ધ થઇ ગયાRead More
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની A.B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખા દ્વારા ગત તા.૦૨/૦૧૨/૨૦૧૯નેે સોમવારના રોજ નવજીવન સાયન્સ કોલેજના ગેટ બહાર હૈદરાબાદમાં બનેલ બળાત્કાર અને હત્યાની ઘટનાને અનુલક્ષી બળાત્કારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે પૂતળા દહન કરી ડો. પ્રિયંકા રેડીને ભાવભિની શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્ધારા કાનુની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ A .B.V.P. (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દાહોદ શાખાના કાર્યકર્તાઓ દ્ધારા કારવામાં આવી હતી.
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA આઇ ખેડૂત પોર્ટલ ૨ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી ખુલ્લુ રહેશે. બાગાયત ખેતીની તાલીમ અને પ્રવાસમાં ભાગ લેવા ઇચ્છતા ખેડૂતો અરજી કરી શકશે. બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ લેવા માટે ર ડિસેમ્બર થી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. આ અરજી ૭ દિવસમાં કરવાની રહેશે. દાહોદ જિલ્લાના બાગાયત ખાતાના નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનામાં કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, હાઇબ્રીડ બિયારણ, છુટા ફૂલો, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, સ્વયંRead More
શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના હેઠળ નોંધણી કરવામાં આવશે. દાહોદ જિલ્લામાં લીમખેડાના દુધીયા ગામથી ગત રોજથી પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો છે. ૩૦ નવેમ્બરથી ૬ ડિસેમ્બર સુધી ચાલનારા આ પેન્શન સપ્તાહનો રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશંવતસિંહ ભાભોરે દુધિયા ગામમાં એક કાર્યક્રમમાં આ યોજનાનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો છે. મંત્રી બચુભાઇ ખાબડે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના નાના વેપારીઓ માટેની પેન્શન યોજના છે. ૧૮ થી ૪૦ વર્ષ વચ્ચેની વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે છે. જેમાં ૬૦ વર્ષની વય પછી ઓછામાંRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી જાગૃતિ શિબિરમાં ૧૩૫૦ જેટલી કિશોરીઓ સ્વમાનરક્ષાની પાઠ શીખી હતી. કોઇ પણ સમયે આવી પડેલી વિપરિત સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેનું જ્ઞાન આ કિશોરીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોગના અધ્યક્ષા શ્રીમતી આંકોલિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહિલાઓ ઉત્થાન માટે સતત ચિંતિત કરે છે. એટલે જ વિવિધ પ્રકારની સેવાઓ અને યોજનાઓ મહિલાઓને માટે બનાવવા માં આવી છે. મહિલાઓને યોગ્ય આર્થિક વાતાવરણ મળી રહેRead More
દાહોદ બ્રેકીંગ : દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ના નવજીવન મિલ રોડ પર આવેલ ભીલવાડમાં એક મકાનમાં ગેસનો બોટલ ફાટવા થી લાગી આગ, 3 વ્યક્તિઓ આ આગ લાગવાથી ઘાયલ. ઘાયલોને દાહોદ સિવિલમાં કરાયા ભરતી. આગમાં મકાન માલિક, એક પાડોશી અને એક ફાયર ફાઈટરો માનો એક જવાન આ આગમાં દાઝ્યા. દાઝેલા ત્રણેય વ્યક્તિઓ સારવાર હેઠળ. બોટલ થી આગનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું. ફાયરના લાસ્કારોએ આગને કાબુમાં લીધી
યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનથી પીડાતી હાથણીને બાટલા ચઢાવવા પડ્યા, એક ફોન મળતા જ પશુપાલન ખાતું પહોંચી ગયું રાજ્ય સરકારનું પશુપાલન વિભાગનું કાર્યક્ષેત્ર માત્ર દૂધાળા પશુઓની સારવાર પૂરતું ન સીમિત ન હોવાની વાતની પ્રતીતિ કરાવતા એક કિસ્સામાં ઝાલોદ નજીક એક ગામમાં બિમારીમાં સંપડાયેલી એક હાથણીને પુશપાલન વિભાગ દ્વારા ઘનિષ્ઠ પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. માત્ર એક ફોન મળતાની સાથે દોડી ગયેલા પશુપાલન વિભાગે આ હાથણીની બાટલા ચઢાવા સહિતની સારવાર હાથ ધરી છે. બીજા ભાષામાં કહીએ તો એક માનવીને આઇસીયુ જેવી સારવાર મળે એવી સારવાર કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશના ચિત્રકુટથી દાહોદRead More
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ, દાહોદ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા – ૨૦૧૯ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તા. ૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૧૯ એમ બે દિવસો સુધી આ સ્પર્ધાઓ સરદાર પટેલ સ્ટેડિયમ, દાહોદ શહેર ખાતે યોજાશે. દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલના યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશ્યલ ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો હતો. આજની દિવ્યાંગો માટેની સ્પે. ખેલRead More