Thursday, April 29th, 2021

 

કોરોના મહામારી: દાહોદના સ્મશાનમાં ગુરુવારે સાંજ સુધીમાં 31ના અગ્નિસંસ્કાર સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક દાતાઓના સહયોગથી લાકડા સહિતના ખાંપણનો સામાન હવેથી નિઃશુલ્ક અપાશે દાહોદમાં કોરોના કાળમાં હિંદુ સાર્વજનિક સ્મશાન સંસ્થા ખાતે છેલ્લા એક મહિનાથી દરરોજ 25 થી વધારે લાશની અંતિમવિધિ યોજાય છે. દાહોદના હિંદુ સ્મશાન ખાતે વિવિધ હિંદુ સંગઠનો દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દાહોદ શહેર સહિત જિલ્લાના સારવાર પામતા કોરોનાગ્રસ્તોની લાશની અંતિમવિધિ યોજાય છે. ત્યારે આ સેવાકર્મને ધ્યાને લઇને કેટલાક દાતાઓ તરફથી અને સરકાર તરફથી હવેથી લાકડા નિ:શુલ્ક ધોરણે આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત હવેથીRead More


સુવિધા: સાંસદના પ્રયાસોથી રાછરડામાં કોવિડ કેર સેન્ટરનો આરંભ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક પ્રતીકાત્મક તસ્વીર લબાના સમાજના તબીબો પોતાની સેવાઓ આપશે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા કોરોનાની પ્રાથમિક અસરના દર્દીઓ માટે રાછરડા ગામે કોવિડ કેર સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોવિડ કેરના ઉદ્દઘાટન ટાણે દાહોદ કલેક્ટર વિજય ખરાડી, ભાજપ અગ્રણી સુધીરભાઈ લાલપુરવાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓના સતત નિરિક્ષણ માટે મેડિકલ સ્ટાફ, બે ટાઇમ નાસ્તો તથા ભોજન, મેડિકલ કીટ તેમજ ઉકાળા તથા જરૂરી દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફRead More


ભેદી મોત: દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં માછલીના ટપોટપ મોત થતા તર્કવિતર્ક સર્જાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા નાની-મોટી માછલીના મોત થતા પાણી ઉપર આવી ગઈ દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમા અસંખ્ય માછલીઓના મોતને પગલે પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ માછલીઓ કયાં કારણોસર મૃત્યુ પામી તેનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી પરંતુ હાલ જ્યારે કોરોના વૈશ્વિક મહામારીનો દૌર ચાલી રહ્યો છે ત્યારે આવા સમયે માછલીઓના ભેદી મોતને પગલે નગરજનોમાં અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. એક તરફ કોરોના કાળ ત્યારે બીજી તરફ દાહોદ શહેરમાં આજના બનેલા બનાવને પગલે સૌ કોઈને અચંબામાંRead More


મૃતદેહ મળ્યો: ​​​​​​​દેવગઢ બારીયામાં બે દિવસથી લાપતા યુવકનો મૃતદેહ તળાવમાંથી મળતા પંથકમાં ચકચાર મચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા યુવકે કોરોનાના ડરથી તળાવમાં ઝંપલાવ્યું હોવાની ભારે ચર્ચાઓ જાગી પોલીસે આ સંદર્ભે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં રહેતા એક યુવક બે દિવસથી લાપતા હતો. જેમાં તેની લાશ આજરોજ દેવગઢ બારીયા નગરના મોટા તળાવમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આ યુવકે કોરોનાના ભયને પગલે આ પગલુ ઉઠાવ્યું હોવાની પણ ચર્ચાઓએ ભારે જોર પકડયું છે. દેવગઢબારિયા નગરમાં રહેતો ઓટોરિક્ષા ચાલક છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળRead More