Tuesday, April 20th, 2021
વરવી વાસ્તવિકતા, ઓનલાઇન દેખાડો!: રેલમંત્રીનું ટ્વિટ, ‘રેલવે કૉચમાં 3 લાખ આઇસોલેશન બેડ તૈયાર કરાશે’, પણ ગુજરાતમાં 1 વર્ષથી 1100 બેડના રેલવે કોચ ધૂળ ખાય છે!
Gujarati News Local Gujarat Vadodara Railway Minister’s Tweet 3 Lakh Isolation Beds Will Be Prepared In Railway Coaches, Railway Coaches Of 1100 Beds In Gujarat Have Been Eating Dust For 1 Year. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરા, રાજકોટ, દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલા કોચની ટ્રેન અને એની અંદરની સુવિધાઓની તસવીર વડોદરા , રાજકોટ સહિતનાં રેલવે સ્ટેશન પાસે 50 કોચ એક વર્ષથી નકામાં પડ્યા છે રાજ્ય તંત્ર કહે છે, અમારા અધિકાર ક્ષેત્રમાં નથી રેલવે ઓથોરિટીએ કહ્યું રાજ્ય સરકારRead More
કોર્ટનો નિર્ણય: ઝડપાયેલા રેમડેસિવિર કોર્ટની મંજૂરી સાથે સરકારી હોસ્પિટલમાં જમા કરાવ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક માનવતાવાદી વલણ દાખવaી કોર્ટે હુકમ કરતાં તાત્કાલિક જમા કરાવ્યા LCBએ ત્રણ દિવસ પૂર્વે 11 ઇન્જેક્શન સાથે એકને ઝડપી પાડ્યો હતો દાહોદમાં 17મીના રાત્રીના ખાનગી દવાખાનામાં દાખલ દર્દીના સગાની ફરિયાદના આધારે એલસીબીએ ડમી ગ્રાહક મોકલી રેમડેસિવિર ઇજેક્શનોની કાળાબજારી કરતા રાબડાલના કમલેશભાઇ રાજપુરોહીતને 11 રેમડેસિવિર અને 75 હજારની રોકડ અને 1 મોબાઇલ મળી 1,39,400 નો મુદામાલ સાથે પકડી પાડયો હતો. ત્યાર બાદ ના. પોલીસ મહાનિરીક્ષકભરાડા, દાહોદ પોલીસ અધિક્ષક જોયસરે રેમડેસિવિરનો જથ્થો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળRead More
કોરોનાની વકરતી સ્થિતી: દાહોદમાં મોતનું તાંડવ યથાવત, ઝાયડસ સંકુલ રોકકળથી ભીંજાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક શહેર-જિલ્લાના યુવાનોના કરુણ મોતથી અનેક ઘરોમાં માતમ છવાયો મંગળવારે કોરોનાથી સંક્રમિત આખા પરિવારના એક યુવાનનું મોત થયું હતું દાહોદમાં મંગળવારે પણ કોરોનાગ્રસ્તોના મૃત્યુનું તાંડવ ચાલુ રહ્યું હતું. મંગળવારે દાહોદની ઝાયડસ સહિતની હોસ્પિટલોમાં સરકારી રાહે ભલે દરરોજ ઓછો આંક પ્રદર્શિત થાય છે પરંતુ, દાહોદના સ્મશાનમાં છેલ્લા કેટલાય દિવસથી મોતનું તાંડવ જોઈને ભલભલા મજબૂત માણસની છાતીના પાટિયા બેસી જાય તેવી હાલત જોવા મળે છે. મંગળવારે વહેલી સવારે દાહોદના એક યુવાન વિશ્વેશ શાહનું કોરોનાથી ઝાયડસમાં અવસાનRead More
દાદાગીરી: દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાંથી કોરોનાના દર્દીનો મૃતદેહ સંબંધીઓ દાદાગીરી કરીને લઈ ગયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ધીંગાણુ મચાવી કર્મચારીને લોખંડનુ ટેબલ મારી ઈજા પહોંચાડી સરકારી કામમા દખલ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી દેવગઢબારિયામાં આવેલા સરકારી દવાખાનામાંથી એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને હોસ્પિટલના એક સ્ટાફગણ પર હુમલો કરી ઈજા પહોંચાડી ભારે ધીંગાણું મચાવ્યા બાદ કોરોનાગ્રસ્ત મૃતક દર્દીને સાથે લઈ ગઇ ગયા હતા જે અંગે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. દેવગઢ બારીયા તાલુકામાં રહેતા ગીરીશભાઈ પ્રભાતભાઈ રાવળ કોરોનાગ્રસ્તRead More

