Thursday, December 17th, 2020

 

એન્ટિજન્સી ટેસ્ટ: સંજેલીમાં રેપિડ એન્ટિજન્સી ટેસ્ટ કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક સંજેલીમાં અગમચેતીના ભાગરૂપે ગુરુવારે રેપિડ એન્ટિજન્સી ટેસ્ટ કરાયો હતો. જેમાં મામલતદાર કચેરીમાં 31 અને તાલુકાના 44 મળી કુલ 75 ટેસ્ટ કરાયા હતા. જે તમામ નેગેટિવ નોંધાયા છે. હાલ તાલુકામાં 5 એક્ટિવ કેસો છે. ત્યારે તાલુકામાં વધુ કેસ ના આવે તે માટે તંત્ર દ્વારા બેન્ક ઓફ બરોડાના સ્ટાફ સહિત વેપારીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવા સૂચના અપાઇ છે.


હાલાકી: દાહોદ મેત્રાલ ST બસનો રૂટ બદલાતા મુસાફરોને હાલાકી, દાહોદથી સંજેલી જવા સાંજે છેલ્લી બસ હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વર્ષો જૂની મેત્રાલ દાહોદ એસટી બસ અચાનક બંધ કરી રૂટ ચેન્જ કરાતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ બસ દાહોદથી ડેપોમાંથી દરરોજ સાંજે 5:30ના સમયે ઉપડતી હતી. આ બસ મેત્રાલ નાઈટ કરી વહેલી સવારે મેત્રાલ, મોરા, સંજેલી વાયા ઝાલોદથી દાહોદ તરફ ઉપાડાતી હતી. પરંતુ આ એસટી બસના રૂટમાં ફેરફાર કરાતા સંજેલીના લોકોને ખુબજ મુશ્કેલી પડી રહી છે. હાલમાં જે તે ડેપો દ્વારા દાહોદથી સીધી મેત્રાલ બસ બંધ કરીને ઝાલોદRead More


ભાસ્કર વિશેષ: સંજેલી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. સરપંચના પ્રયાસથી સ્થાનિકોની વર્ષો જૂની સમસ્યાનું સમાધાન થયું સંજેલી પ્રતાપપુરા ટીસાના મુવાડા થઇ કાળિયા હેર તળાવની સિંચાઈ નહેર પર સિંચાઇ વિભાગની બંન્ને સાઇટો પર જમીન આવેલી છે.પરંતુ વહીવટી તંત્રની ક્યાંકને ક્યાંક ભૂલને કારણે નકલમાં જમીન બતાવતી નથી. હાલ આ નહેરની સાઇડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન રસ્તો બનાવવા માટેની મંજુરી મળતા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા કેટલાક ખેડુતો દ્વારાRead More


આદેશ: દાહોદ જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 4ને પાસા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 3ને જુદી-જુદી જેલમાં મોકલાયા : એકની શોધખોળ ચાલુ દાહોદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરવા બદલ ચાર શખ્સો સામે જિલ્લા વહીવટી તંત્રએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે. આ ચાર પૈકી ત્રણને પકડી કારાગૃહમાં ધકેલી દેવામાં આવ્યા છે. દાહોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન ઓફ એન્ટિ સોશ્યલ એક્ટિવિટી હેઠળ કરવામાં આવેલી દરખાસ્તને કલેક્ટરે ધ્યાને લઇ આ આદેશ કરવામાં આવ્યો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ જિલ્લાના એસ.પી હિતેશ જોયસરે અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ તંત્રને કેટલાક શખ્સો સામે પાસાની કરવાનીRead More


અપહરણ: બકરા ચરાવવા ગયેલી સગીરાનું અપહરણ કરાયું, સગીરા નહીં મળતાં અંતે ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના એક ગામમાંથી યુવક 16 વર્ષિય સગીરાનું લગ્નના ઇરાદે અપહરણ કરી ગયો હતો. સગીરાનો કોઇ જ પત્તો નહીં મળતાં આ મામલે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરા 8 ડિસેમ્બરના રોજ બકરા ચરાવવા ગઈ હતી. તે સમયે તેની પાસે ગયેલો કતવારા ગામના વાડી ફળિયામાં રહેતો અજયભાઈ દિનેશભાઈ મખોડીયા લગ્નના ઇરાદે આ સગીરાનું અપહરણ કરી ગયો હતો. પરિવારની શોધખોળ બાદRead More


ચોરી: કલેક્ટર કચેરીના પરિસરમાંથી બાઇકની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સંજેલીના પ્રવિણકુમાર રાઠોડ ૧૦મીના રોજ દાહોદ શહેર નજીક આવેલી કલેક્ટર કચેરીમાં કામ અર્થે ગયા હતાં. કચેરીના પાર્કિંગમાં મોટર સાઇકલ મુકીને તેઓ પોતાના કામ માટે ગયા હતાં. આ બાબતનો લાભ લઇને તસ્કર બાઇકના સ્ટિયરિંગનું લોક તોડીને તેની ચોરી કરી ગયો હતો. શોધખોળ બાદ પણ મોટર સાઇકલનો કોઇ જ પત્તો મળ્યો ન હતો. આ મામલે પ્રવિણકુમારે અંતે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.