વેપારીઓની દુકાનો સીલ

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ. દાહોદ પાલિકા અને ટાઉન પોલીસ દ્વારા બુધવારે વધુ ૩ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે. નગરના શિવ સોપારી ઉપરાંત રતલામી સેવ ભંડારને પણ સીલ મારી દેવાયું છે. કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોય આ બંને દુકાનોને સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત મોહનલાલ ચક્કીવાલાની દૂકાનને પણ તાળા મારી દીધા છે.






Related News

Comments are Closed

%d bloggers like this: