પ્રોજેક્ટની કામગીરી: કંબોઇ ધામને રૂા. 2.60 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી શરૂ

દાહોદ36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દાહોદમાં આવેલા ધાર્મિક સ્થળોમાં કંબોઇનું પ્રખ્યાત ગુરૂ ગોવિંદ ધામ અહીંના લોકોનું આસ્થાનું પ્રમુખ સ્થળ છે. આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો અહીં દર્શનાથે આવે છે અને ગુરૂ પૂર્ણિમા અને ભાદરવા સુદ અગિયારસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય કંબોઇધામને રૂ. 2.60 કરોડના ખર્ચે વિકસાવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને પ્રોજેક્ટની કામગીરી ત્વરિત ગતિથી શરૂ કરવામાં આવી છે. કંબોઇધામ વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: