સુખસર ખાતે પશુ દવાખાનું 26 લાખના ખર્ચે તૈયાર થશે : 37 ગામોના પશુપાલકોને લાભ
સુખસર2 કલાક પહેલા
- કૉપી લિંક
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે દાયકાઓ અગાઉ પશુ દવાખાનાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.જે હાલ જર્જરિત અવસ્થામાં આવતા આ જગ્યા ઉપર નવીન પશુ દવાખાનાનું બાંધકામ કરવા માટે આજરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા,ડોક્ટર કે. એલ.ગોસાઈ નાયબ પશુપાલન નિયામક દાહોદ,ઝાલોદ નાયબ કાર્યપાલક ઇજનેર ડી.જે.પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમયે સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારા પણ હાજર હતા.તેમજ આ દવાખાનાના બાંધકામ પાછળ 26 લાખ રૂપિયા ખર્ચ થનાર હોવાનું જાણવા મળે છે. તેમજ આ પશુ દવાખાનામાં સુખસર આસપાસના 37 જેટલા ગામડાના પશુપાલકોને લાભ મળનાર હોવાનું પણ જાણવા મળે છે.
0
Related News
બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
વિચિત્ર બદલો: કોરોના સંક્રમિત મૃતકના પરિવારજનોએ અંતિમ વિધિ હત્યાના આરોપીઓના ઘર આગળ જ કરી દેતા ગામમાં ભય ફેલાયો
Gujarati News Local Gujarat Dahod Fear Spreads In The Village As The Family Members OfRead More
Comments are Closed