વિવાદ: સગીરાનું અપહરણ કરાતા ઉંડારના યુવક સામે ફરિયાદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
નપુર તાલુકાની સગીરા તા.1 જાન્યુ.એ શૌચક્રિયા માટે ગઇ હતી. તે દરમિયાન ઉંડારના રાજુ ભાભોર ત્યાં આવી સગીરાને પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ભગાડી ગયો હતો. સગીરા મોડે સુધી ઘરે પરત નહીં આવતાં શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાન ઉંડારનો રાજુ ભાભોર સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સગીરાના પિતાએ રાજુ રમણ ભાભોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
« કોલ્ડ વેવ: દાહોદમાં ઋતુઓનો ત્રિવેણી સંગમ રચાયો 27 ડિગ્રી તાપમાન રહ્યું (Previous News)
(Next News) માંગ: દાહોદથી ગરબાડા રાત્રીના 9 પછીની બસ શરૂ કરવા રજૂઆત »
Related News
રજૂઆત: સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા પાન-પડીકીના સંગ્રહથી રોષ ફેલાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
કોરોના કાળ: 4 દિવસમાં દાહોદના 10 તબીબો સહિત 15 કર્મીઓ કોરોના પોઝિટિવ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed