ભૂમિપુજન: ખંગેલામાં શિતળા માતાના મંદિરનું ભૂમિપૂજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ તાલુકાના ખંગેલા ગામે ગામની પરંપરાગત પુર્વજોથી પુજાતી ગામ દેવી શિતળા માતાજીના મંદિરનુ ભુમિપુજન પારંપરિક વિધિ અને યજ્ઞ દ્વારા કરવામા આવ્યુ હતુ. જુના જમાનાથી અહીંનો ભીલ સમાજ ગામના છેવાડે, સીમમા કે નદી તળાવની પાળે અથવા ડુંગર કે સિમળા, પિપળા કે આંબા ખાખરી જેવા ઝાડ નીચે પોતાની ગામની દેવી દેવતાનુ સ્થાનક બનાવી પુર્વજોથી પરંપરાગત પુજતા આવ્યા છે. ખંગેલા ગામના ગ્રામજનો અને ધર્મજાગરણ વિભાગના કાર્યકર્તાઓના પ્રયાસથી ગામની દેવી શિતળા માતાના મંદિરનુ ભૂમિપુજન કર્યુ હતું.






Related News

Comments are Closed

%d bloggers like this: