ધાર્મિક: વડતાલધામ દ્વારા કાર્તિકી સમૈયો યોજાશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા તા.23 નવેમ્બર,2020 કારતક સુદ 9થી તા.30 નવેમ્બર, 2020 કારતક સુદ 15 દરમિયાન કાર્તિકી સમૈયો મહોત્સવ યોજાશે. આ મહોત્સવ પ્રસંગે શ્રી હરિના દિવ્ય ચરિત્રોથી સભર ગ્રંથરાજ શ્રી ભક્તચિંતામણીની સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે નવોદિત વક્તા પ.પૂ.શા. શ્રી પ્રિયદર્શનદાસજી સ્વામી(પીજ) બિરાજી સંગીતની સુમધુર સુરાવલી સાથે ભક્તિસભર શૈલીમાં શ્રીહરિ આશ્રિતજનોની પ્રસન્નતાર્થે ઉત્સાહસભર શ્રવણ કરાવશે. આ કાર્તિકી સમૈયો અનેકવિધ શ્રેયસ્કારી આયોજનથી સમૃદ્ધ રહેશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed