દાહોદ જિલ્લામાં ગુરુવારે પણ કોરોનાના 3 જ કેસ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં પણ કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતા. દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયા મુજબ આ 3 કેસમાં દાહોદનો 1 અને ઝાલોદ તાલુકાના 2 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. Rtpcr ટેસ્ટના 265 સેમ્પલો પૈકી એકેય કેસ પોઝિટિવ નહતો આવ્યો. જયારે કે રેપીડના 1829 સેમ્પલો પૈકી ગુરુવારના ત્રણેય પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. આ સાથે ગુરુવારે દાહોદ જિલ્લાના વધુ 6 લોકો સાજા થતાં ડિસ્ચાર્જ આપી દેવાયું હતું. સતત બે દિવસથી જિલ્લામાં માત્ર 3 -3 જ કેસ નોંધાતા હાશકારો થયો છે.
« દેવગઢ બારિયાના ભથવાડા ટોલ નાકા પર પોલીસનું ચેકિંગ, 2 પકડાયા, 1 ફરાર (Previous News)
(Next News) દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના હોલ્ડ પર રખાઇ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed