દાહોદમાં તાપ નીકળતાં વરસાદજન્ય રોગચાળો ફેલાવાની સંભાવના ઘટી
દાહોદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક
હવામાં 85 % ભેજ સાથે પવનની ગતિ 20 કિમી/ કલાકની નોંધાઈ હતી. તો સવારથી જ વાતાવરણ ઉઘડેલું રહેતા દિવસભર સરસ તાપ પણ નીકળ્યો હતો જેને લઇને શહેરમાં ગટરો ઉભરાતા સર્જાયેલા ગંદકીના ઢગ પણ સુકાવા પામ્યા હતા અને વરસાદજન્ય જે ભીનાશ હતી તે પણ સૂકાતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ ઓછી થતા લોકો ખુશ જોવા મળ્યા હતા. તાલુકામાં સિઝનના સરેરાશ 25 થી 27 ઇંચ વરસાદની સામે આ વર્ષે 17 ઈંચ વરસાદ નોંધાયો છે. જે ગત વર્ષે આ તારીખ સુધીમાં 666 મીમી એટલે કે 27 ઇંચ જેટલો નોંધાઈ ચુક્યો હતો.
0
« સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં દાહોદ રાજયમાં બીજા ક્રમે આવતાં ખુશી (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed