દાહોદમાં કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશન શરૂ
દિવ્ય ભાસ્કર
Jul 29, 2020, 04:00 AM IST
દાહોદ. કોરોનાથી પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરી છે. સાંજના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સેનિટાઇઝેશન કરવાની સૂચના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આપી છે. પાલિકાના મુખ્ય અધિકારી અતુલ સિંહાએ જણાવ્યું કે, બે જેટલિંગ મશીન સાથે 6 કર્મયોગીઓ તથા એક ફાયર ટેન્ડર સાથે 3 કર્મયોગીઓ આ કાર્ય સતત કરી રહ્યા છે. ગોવિંદ નગર, મંડાવ રોડ, કસ્બા-ઘાંચીવાડ, ડબગરવાડ, ગોધરા રોડ હરિરાઇ સોસાયટી સહિતના વિસ્તારોમાં સંપૂર્ણપણે સેનિટાઇઝેશન કર્યા છે.
« જુલાઇના પ્રારંભથી લોકલ ટ્રાન્સમિશન શરૂ થતાં સંક્રમણ વધ્યું,દાહોદ શહેરમાં 60% વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન (Previous News)
(Next News) છાત્રોને ઘરે જ શિક્ષણ મળે માટે આચાર્યો સાથે DOની ઇ-બેઠક »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed