દાહોદના ગોદીરોડ ઉપર 151 જેટલાં લોકોએ ધન્વંતરી રથનો લાભ લીધો
દિવ્ય ભાસ્કર
Aug 05, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ધન્વંતરી રથ દ્વારા ગોદીરોડ વોર્ડ નંબર 1માં સુધરાઇ સભ્ય લખન રાજગોરના કાર્યાલય પર વિસ્તારના લોકોના આરોગ્યની ચકાસણી કરી હતી. સામાન્ય તાવ તથા શરદી ખાંસી તેમજ કોરોના ના લક્ષણ હોય તેવા લોકોનું ચેકઅપ કરી દવા આપી નિદાન કરવામાં આવ્યું હતું. વિસ્તારના 151 લોકો પોતાનું ચેકઅપ કરાવી ચિંતામુક્ત બન્યા હતાં.
« દાહોદ પોલીટેકનિક હોસ્ટેલમાં 120 પથારીનું કોવિડ કેર સેન્ટર શરૂ (Previous News)
Related News
કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
અકસ્માત: ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…
Gujarati News Local Gujarat Dahod The Woman Who Came To Dahod To Meet Her SonRead More
Comments are Closed