કોરોના ઈફેક્ટ: કોરોના માહામારીના પગલે દાહોદ કલેકટરના આદેશથી ફતેપુરા તથા સંજેલીમાં રવિવારે બજારો બંધ રહ્યા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક

ફતેપુરા
દિન પ્રતિ દિન વધતા જતા કોરોનાના કેસોને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાની ચેન તોડવાના હેતુથી કલેક્ટર વિજય ખરાડીના જાહેરનામા મુજબ તારીખ 22 મીને રવિવારના રોજ સંજેલી તાલુકાના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતાં.સંજેલી તથા ફતેપુરાના મુખ્ય બજારો બંધ રહેતા લોકોની અવર જવર પણ બંધ જોવા મળી હતી.

સંજેલી
(Next News) કોરોના બેકાબૂ: દાહોદની ત્રણ દુકાનો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉલ્લંઘન બદલ સીલ કરાઈ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed