આયોજન: દેવગઢ બારિયા-લીમખેડા-પીપલોદમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
વનબંધુ કલ્યાણ યોજના ન્યુ ગુજરાત પેર્ટન હેઠળ કાસ ટ્રાઇબલ સબ પ્લાન દાહોદ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલોદના સહયોગથી ગ્રામ્ય કક્ષાઓમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લીમખેડા, પીપલોદ, તથા દેવગઢ બારિયામાં યોજાઇ ગયા હતા. આ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય કક્ષાના લોકોએ લાભ લીધો હતો. જેમાં અંદાજીત 200ની આસપાસના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓને મફત દવા તથા મફત માસ્ક આપી કોરોનાથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આમ આ કેમ્પોને સારી સફળતા મળી હતી.
« વાતાવરણ: દાહોદ જિલ્લામાં ધીમા પગલે શિયાળાની ઋતુનું આગમન (Previous News)
Related News
કાર્યવાહી: ધાનપુરના ઘોડાઝરમાં બે લગ્નોમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતા પોલીસે છ જણા વિરૂદ્ધ ગુનો નોંધ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
અકસ્માત: ઝાલોદથી પુત્રને મળવા દાહોદ આવેલી મહિલાને કાળ ભરખી ગયો, ટ્રેનની ફાટક ક્રોસ કરતાં માલગાડીની અડફેટે આવી જતા…
Gujarati News Local Gujarat Dahod The Woman Who Came To Dahod To Meet Her SonRead More
Comments are Closed