આચાર્યની રીસોર્સ પર્સન તરીકે વરણી
દિવ્ય ભાસ્કર
Jul 30, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, અર્થાત્ ટીચર્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વૈદિક ગણિતની ઉપયોગિતાના પ્રચાર-પ્રસાર માટે તથા તેનું સંધાન વર્તમાન ગણિત પદ્ધતિ સાથે સાધી વર્તમાન જીવનમાં વૈદિક ગણિતનો ઉપયોગ સ્થાપવાના પ્રયાસ થયો છે. જેમાં વૈદિક ગણિતનો સર્ટીફીકેટ કોર્સ આરંભાતા તેના રીસોર્સ પર્સન તરીકે દાહોદ લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય ડો.જોશીની પસંદગી કરી છે.
« દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ કરી (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed