MrutyuNondh of 101 yrs smt Chandanben Chandulal Sheth at Hariray Society
દાહોદની હરિરાય સોસાયટીના રહેતા શ્રી પરમાનંદભાઈ તથા પંકજભાઈ ચંદુલાલ શેઠના માતૃશ્રી શ્રીમતિ ચંદનબેન ચંદુલાલ શેઠનું આજે તા:20-02-2015 ના રોજ અવસાન થયું છે. દાહોદસ્થિત શ્રી દશાનીમા વણિક સમાજના એકમાત્ર શતાયુ એવા 101 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાની શ્રીમતિ ચંદનબેન શેઠના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
આ સાથે ગત વર્ષે જ દશાનીમા વિદ્યોતેજક મંડળના 75 મા વર્ષની ઉજવણી ટાણે સુખ્યાત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટના હસ્તે સ્વશ્રી ચંદનબેન શેઠનું શતાયુ- સ્વાતંત્ર્ય સેનાની તરીકે સન્માન થયું હતું તેની તસ્વીર પ્રસ્તુત છે.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Related News
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (R.B.I.) એલર્ટ : Anydesk (એનીડેસ્ક) એપ્લિકેશન ડાઉનલોડ ન કરતા નહીં તો બેંક ખાતુ ખાલી થઈ જશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જણાવવામાં આવે છે કે જો તમે સોશિયલRead More
🅱reaking Dahod : દાહોદના ખંગેલામાં 8 વર્ષની સગીરા સાથે દુષ્કર્મથી ચકચાર : પોલીસે આરોપીને કર્યો જેલ ભેગો
દાહોદમાં 8વર્ષ 11માસની સગીરા સાથે થયો બળાત્કાર દાહોદના ખંગેલા ગામના ટોલડુંગરી ની આRead More
Comments are Closed