Monday, March 15th, 2021

 

કોરોના ત્રાટક્યો: દાહોદમાં માર્ચના 15 જ દિ’માં કોરોનાના 49 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફેબ્રુઆરીમાં 25 કેસ હતા : જિલ્લામાં કોરોનાએ પુન: માથું ઉંચકતાં કોવિડ કેસ સેન્ટર પણ ફરી શરૂ દાહોદ જિલ્લામાં એકાદ મહિનાથી કોરોના દરરોજ આવતા માંડ એક, બે કે શૂન્ય કેસની સામે સ્થાનિક ચૂંટણી પત્યા પછી આંકડામાં સતત વૃદ્ધિ નોંધાઇ છે. આથી દાહોદમાં સરકારી કોવિડ કેર સેન્ટર સોમવારથી શરૂ કરવાનાે નિર્ણય લેવાયો છે. હાલ કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલો સંક્રમિતોથી ઉભરાતી થઈ હોવાની માહિતી મળી છે. દાહોદ જિલ્લામાં નવેમ્બરમાં 403 અને ડિસેમ્બરમાં 435 કોરોના સંક્રમિતોRead More


પશ્ચિમ રેલવેનું બીજું100% ઇલેક્ટ્રિફાઇડ ડિવિઝન બન્યું રતલામ: રતલામનાે 949.84 કિમીનો રેલવે ટ્રેક ઇલેક્ટ્રિફાઇડ ,મંડળમાં હવે તમામ મુસાફર ટ્રેનો વીજ એન્જિનથી જ દોડાવાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર 1986થી 2014 સુધી 589 કિમીનું જ વિદ્યુતિકરણ થયું હતું પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં બે વર્ષ એટલે કે 2019થી 2021ના સમયગાળા દરમિયાન રેકોર્ડ બ્રેક 360 કિલોમીટર ટ્રેકનું ઇલેક્ટ્રિફિકેશન કરી રેલવેએ મંડળના આખા 949.84 રનિંગ કિમી (ટ્રેક કિમી 1861) ટ્રેકને ઇલેક્ટ્રિફાઇડ કરી લીધો છે. આ કામગીરી સાથે રતલામ પશ્ચિમ રેલવેનું બીજું 100% ઇલેક્ટ્રિફાઇડ ડિવિઝન બની ગયું છે. પ્રથમ ક્રમ મુંબઇનો છે. આ પૂર્વે રતલામ મંડળમાં 1986થી 2014 સુધીના 28 વર્ષમાં માત્રRead More


વિમોચન: મહત્વકાંક્ષી જિલ્લા દાહોદના લોગોનું કલેકટર વિજય ખરાડીના હસ્તે વિમોચન કરવામા આવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ગુજરાતના દાહોદ અને નર્મદા જિલ્લા જ દેશના 113 જિલ્લાની યાદીમા છે. દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ આજે મહત્વાકાંક્ષી જિલ્લાના લોગોનું વિમોચન કર્યું હતું. ગુજરાતના બે જિલ્લાઓ દાહોદ અને નર્મદાનો મહત્વાકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયો છે અને અહીં કરવામાં આવતા વિકાસ કામોનું મોનિટરિંગ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષપણાવાળા નિતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહત્વાકાંક્ષી જિલ્લા દાહોદના આ લોગોનો શાબ્દિક ખ્યાલ મેળવીએ તો તેને એક વૃક્ષનો આકાર આપવામાં આવ્યો છે. મહત્વાકાંક્ષાના વૃક્ષની થીમ ઉપર આ લોગોનેRead More


કોરોનાએ ચિંતા વધારી: દાહોદ જિલ્લામાં બે માસ બાદ કોરોનાના 10 કેસ નોંધાયા, સંક્રમણ વધતા તંત્ર હરકતમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક બે મહિના સુધી કોરોનાના કેસ વધવાનો તજજ્ઞોનો મત ફરી રવિવારની રજા આવશે અને હોળી બેરંગ થવાની દહેશત દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ફરીથી વધી રહ્યો છે. કારણ કે ચુંટણી પછી કોરોના વધવાની દહેશત તંત્રને હતી. અને તેનો સ્વીકાર પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સોમવારે 10 કેસ નોંધાતા આશરે બે માસ પછી બે આંકડામાં કેસ નોંધાયા છે. જેમાં જનતાએ જનપ્રતિનિધિઓની સાથે કોરોનાને પણ ફરીથી ચુંટી કાઢ્યો હોય તેમ લાગી રહ્યુ છે. હવે આRead More


બેદરકારી: દાહોદની મધ્યમાં ધમધમતા માણેક ચોકમાં નમી પડેલો ટાવર મોટી દુર્ઘટના નોતરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કેટલાયે દિવસોથી ટાવર પડું પડું હોવા છતાં તંત્ર ઉંઘે છે એક તરફ ખોદકામથી ટ્રાફિક જામને બીજી તરફ જીવતું જોખમ દાહોદ શહેરના માણેક ચોકમાં વચ્ચો વચ્ચે એક મોબાઈલ ટાવર નમી જતાં ગમે ત્યારે પડી જવાની ભીતી છે. આ જાહેર માર્ગ ઉપરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીમાં તેનો ડર પણ જોવા મળી રહ્યો છે. આ ટાવર કોઈપણ સમયે પડશે તો મોટી જાનહાની થવાની આશંકાઓ હોવા છતાં જવાબદાર તંત્ર કોઈ હોનારત થવાની રાહ જોતુ હોયRead More


હડતાલ: દાહોદ જિલ્લામાં ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોમાં હડતાલથી કરોડોનું ક્લિયરિંગ ઠપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આવતીકાલે પણ હડતાલ હોવાથી ગ્રાહકોને હાલાકી પડશે બેન્કના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં સરકારી બેન્કોના ખાનગીકરણના વિરોધમાં સમગ્ર દેશના બેન્ક કર્મચારીઓએ બે દિવસીય હડતાળનું સશ્ત્ર ઉગામવ્યું છે. જેમાં દાહોદ જિલ્લામાં પણ તમામ બેન્કો બંધ રહેતાં બેન્કોના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે અને આવતીકાલે 16મી એમ બે દિવસ બેન્કો બંધ રહેવાના સમાચારો મળતાં જિલ્લાવાસીમાં બેન્ક ખાતેદારો અને ખાસ કરીને વેપારી વર્ગ અને રોજીંદા બેન્કોના કામકાજમાં સંકળાયેલા લોકોને ભારે પરેશાન થવુંRead More


રસીકરણનું કવચ: દાહોદ જિલ્લામાં 82,196 વૃદ્ધોને કોરોના મહામારી સામે રસીકરણનું કવચ અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં રસીકરણનું અભિયાન પૂરજોશમાં 92913 લોકોને કોરોનાની રસી મૂકી સુરક્ષિત કરાયા દાહોદ જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસ સામે રસીનું કવચ પૂરૂ પાડવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત 82196 વયોવૃદ્ધ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. દાહોદમાં 4089 લક્ષ્યાંક સામે 10550 લોકોને રસી મૂકવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી રચિતRead More