Monday, January 11th, 2021

 

ધરપકડ: દાહોદ શહેરની ચોરીમાં વોન્ટેડ MPનો આરોપી 8 વર્ષે ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આર.આર સેલે ગરબાડા ચોકડીથી ઝડપ્યો દાહોદ શહેરમાં ચોરી કર્યા બાદ લાંબા સમયથી નાસતા ફરતાં આરોપીને આર.આર સેલે દાહોદ શહેરની ગરબાડા ચોકડીથી ઝડપી પાડ્યો હતો. આર.આર સેલના પીઆઇ જે.એન.પરમાર તથા પો.કો. ઇન્દ્રજીતસિંહ ભગવતસિંહ પંચમહાલ ગોધરા રેન્જના જિલ્લાઓના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા નિકળ્યા હતા. ત્યારે દાહોદ જિલ્લાના દાહોદ શહે પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 8 વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશના મેઘરની ફોરેસ્ટ કોલોનીમાં રહેતો રાજેન્દ્ર ઉર્ફે સાગર નંદકિશોર ઉર્ફે રાધેશ્યામ જાટ દાહોદRead More


વિરોધ: ગોધરા-સંજેલી રૂટ પર એસટી શરૂ ન થતાં આંદોલનની તૈયારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલીએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સારી કમાણી કરાવતા રૂટો બંધ કરાયા જૂના રૂટની બસો શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો દાહોદ જિલ્લાનાં સંજેલી તાલુકાના તેમજ મોરવા હડપ, સુલિયાત, નવાગામ, માંડલી, વિસ્તારનાં મુસાફરો માટે સારી એવી ગોધરા ડેપોની જૂના રૂટની એસટી બસો શરૂ કરવા માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. પણ સારી આવક રડતી આવી બસોને ગોધરા ડેપોમાંથી બંધ કરી દેતા વર્તમાન સમયે ગોધરા-સંજેલી રૂટની એસટી બસો શરૂ ન થતા લોકોને ખુબ જ મુશ્કેલી પડી રહી છે. આથીRead More


આપઘાત: દાહોદમાં MGVCLના એન્જિનિયરે રેલવે ટ્રેક પર સૂઇ જઇ આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક આપઘાત કરવા જતાં 1 જ મિનિટમાં માલગાડી આવી ગઇ રેલવે સ્ટેશન બહારથી કર્મીનું સ્કૂટર પણ મળી આવ્યું દાહોદ શહેરમાં આપઘાતના ઇરાદે સુનાકાર રેલવે સ્ટેશને પહોંચેલા એમજીવીસીએલના જુનિયર એન્જીનિયરે માલગાડી આપતી જોઇને પાટા ઉપર સુઇ જઇ આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો હતો. આ આપઘાત કયા કારણોસર કરાયો તે જાણવા મળ્યુ નથી. ઘટના પગલે એમજીવીસીએલના કર્મચારીઓ તેમજ તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. જીઆરપીએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેરમાંRead More


અકસ્માત: કાળીતળાઇ પાસે રિવર્સ ટ્રકની ટક્કરે મહિલા વનકર્મીનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારી રિવર્સ લઇ બાઇકને અથાડી ટ્રકની પાછળના તોતિંગ ટાયરો શરીર ઉપર ફરી વળતાં મોત દાહોદ-અમદાવાદ હાઇવે ઉપર કાળીતળાઇ પાસે ટ્રક ચાલકે એકદમ બ્રેક મારી રીવર્સ લેતાં પાછળ આવતી બાઇકને અડફેટે લેતાં ટ્રકનું પાછળનું તોતીંગ ટાયર ફરી વળતાં વનકર્મી મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત કરી ચાલક ટ્રક લઇ ભાગી ગયો હતો. આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. નવસારીના વાંસદા તાલુકાના બારતાડ ગામના અને દાહોદRead More


ક્રાઈમ: સીમલીયાબુઝર્ગમાંથી 2 ઝડપાયા ફાંગીયામાં બાઈક ફેંકી ખેપિયો ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક જિલ્લાના સીમલીયા બુઝર્ગ અને ફાંગીયાના જંગલમાંથી વાહનમાં લઇ જવાતા 89 હજારના દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. 1,64,040 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ કુલ ત્રણ સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી. ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ પી.કે.જાદવ તથા સ્ટાફ ગતરાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા. ત્યારે મધ્યપ્રદેશથી ગાડીમાં વિદેશી દારૂ ભરી આવનાર હોવાની બાતમી મળતાં સીમળીયાબુઝર્ગ ગામે ચોકડી ઉપર વોચ ગોઠવી ઉભા હતા. ત્યારે બાતમી વાળો ટેમ્પો આવતાં તેને કોર્ડન કરી ઉભો રાખી ડ્રાઇ‌વર દેવધા ગામનાRead More


કોરોના બેકાબૂ: દાહોદના સોમવારે 10 કોરોના સંકમિત સાથે જિલ્લામાં 11 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર વધુ એક મૃત્યુ સાથે કુલ 94 સંક્રમિતોના મોત દાહોદ જિલ્લામાં સોમવારે કોરોનાના નવા 11 કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાય સમયથી દાહોદ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમિતોના આંકમાં સોમવારે એકસાથે 10 નવા કેસ નોંધાતા દાહોદમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ 11 કેસમાં દાહોદ શહેરના 10 અને સીંગવડના 1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તારીખ 11 જાન્યુઆરી 2021 ને સોમવારે જાહેર થયા મુજબ Rtpcr ટેસ્ટના 223 સેમ્પલો પૈકીRead More


માંગ: દાહોદથી ગરબાડા રાત્રીના 9 પછીની બસ શરૂ કરવા રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડાએક કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદથી ગરબાડા જવા માટે રાત્રીના સમયે નવ વાગ્યા પછી એક પણ બસ નથી છેલ્લા ઘણા સમયથી રાત્રીની બધી જ બસો બંધ કરી દેવાતા ગરબાડાના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતને રજૂઆત કરાઇ હતી. ગ્રામજનોની રજૂઆતના પગલે ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઈ રાઠોડે દાહોદ ડેપો મેનેજરને પત્ર લખી દાહોદથી ગરબાડા આવવા માટે રાત્રીના 9 પછીની નવી બસ સેવા શરૂ કરવા માગણી કરી હતી. ગરબાડા તાલુકાના ગામના લોકો અમદાવાદ બરોડા જેવા શહેરોમાં કામ અર્થે જાયRead More