Sunday, December 27th, 2020

 

ધરપકડ: ઝાલોદ હિરેન પટેલ હત્યા કેસમાં વધુ એકની હરિયાણાથી ધરપકડની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ37 મિનિટ પહેલા કૉપી લિંક અત્યાર સુધી કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે ઝાલોદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરની 27 સપ્ટેમ્બરે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે અજાણ્યા વાહન ચાલક ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયો હતો. હિરેન પટેલને સારવાર અર્થે વડોદરા લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હિરેન પટેલના પુત્ર પંથે રાજકીય અદાવતમાં હત્યા થઈ હોવાનો આક્ષેપ કરતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલી હત્યાના મુખ્ય આરોપીRead More


કોરોના અપડેટ: દાહોદના 6 મળી જિલ્લામાં કોરોના પોઝિટિવના વધુ 13 કેસ, સાજા થયેલા 16 લોકોને રવિવારે રજા અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 144 પર પહોંચી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ 13 કેસ સામે આવ્યા હતાં. તેમાં દાહોદ શહેરના છ લોકોનો સમા‌વેશ જોવા મળ્યો હતો. જિલ્લામાં ડિસેમ્બર માસમાં એક પણ એવો દિવસ નથી ગયો કે જ્યારે કોરોનાનો કેસ આવ્યો ના હોય. જિલ્લામાં દરરોજ 10થી વધુ કેસો જોવા મળી રહ્યા છે. જેમાં મહત્તમ કેસ શહેરના હોવાનું જોવાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા 331 આરટીપીસીઆર અને 340 રેપીડ ટેસ્ટ કર્યા હતાં.Read More


ક્રાઈમ: નસીપુરમાં રાત્રીના સમયે ઘર આગળથી મોટર સાઇકલની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. દાહોદ તાલુકાના નસીપુર ગામના ભગાભાઇ કાળીયાભાઇ કળમીએ તા.16મીની રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બાઇક ઘર આગળ સ્ટેરીંગ લોક મારી મુકી હતી. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ ચોર ઇસમ તેમની 15,000 કિંમતની બાઇકને નિશાન બનાવી ચોરી કરી લઇ ગયો હતો. સવારે વહેલી સવારે બહાર નિકળતાં ઘર આગળ મુકેલી બાઇક જોવા મળી ન હતી. ત્યાર બાદ આજુબાજુમાં અને ગામમાં તપાસ કરી હતી પરંતુ બાઇકનો કોઇ આજદિન સુધી પત્તો લાગ્યો ન હતો. જેથી ભગાભાઇ કળીએRead More


હુમલો: વાંકોલમાં નારિયેળ કેમ મૂક્યું કહી ધારીયાથી મહિલા પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છોડાવવા આવેલા પુત્રને પણ માર મારતા ફરિયાદ ઝાલોદના વાંકોલ ગામે કુવા ઉપર નારીયેળ મુકી ગયા હોવાનો વહેમ રાખી પિતા-પુત્રએ મહિલા સાથે તકરાર કરી ધારીયાની પુછ મારી ઇજા કરી હતી. તેમજ વચ્ચે છોડાવવા વચ્ચે આવેલા મહિલાના પુત્રને પણ માર માર્યો હતો.વાંકોલના કાળીબેન કનુભાઇ અમલીયારના ઘર નજીક રહેતા બાબુભાઇ જ્યોતીભાઇ ડામોરની જમીનમાં આવેલા કુવા ઉપર કોઇ વ્યક્તિ નારીયેળ મુકી ગયો હતો. જે નારીયાળ કાળીબેન આમલીયારે મુક્યુ હોવાનો વહેમ રાખી ઝઘડો કરતાં કાળીબેને જણાવેલ કે આRead More


ક્રાઈમ: નળવાઇમાં છોકરી સોંપવા બાબતે તકરાર : લાકડી વડે 1ને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ગરબાડા2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. બે ઘરમાં તોડફોડ તથા એક ઘરમાં આગ ચાંપી નુકસાન કર્યુ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આઠ સામે કાર્યવાહી દાહોદ જિલ્લાના ગરબાડાના નળવાઇ ગામમાં છોકરી સોંપવાના મુદ્દે ટોળાએ મારક હથિયારો સાથે ધસી આવી હુમલો કરી માતા-પુત્રને ઇજા કરી હતી. તેમજ બે ઘરમાં તોડફોડ તેમજ એક ઘરમાં આગ ચાંપી નુકસાન કર્યુ હતું. ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આઠ લોકો સામે ગુનો નોંધ્યો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નળવાઇ ગામમાં રહેતા ચતુરભાઇ ઉર્ફે કાળુભાઇ ખીમાભાઇRead More


મુંઝવણ: સંજેલીમાં નવા બનનારા બસ સ્ટેન્ડની કામગીરી અટકતાં પ્રજામાં મુંઝવણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક સંજેલીના નવા બસ સ્ટેશ માટે ખાતમુહૂર્ત કરાયુ હતું તે જગ્યા. ઝાલોદ ડેપોથી એક્સપ્રેસની 38 ટ્રીપ અને લોકલની કુલ 108 ટ્રીપનું સંચાલન દાહોદ જિલ્લાના સંજેલીમાં માંડલી રોડ પર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ,દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અથાગ પ્રયત્નો બાદ સંજેલીને નવું બસ સ્ટેશન મળ્યું છે. આગવું અદ્યતન સુવિધા વાળુ બસ સ્ટેશન માટે રાજ્ય સરકારે એસટી નિગમને ગોધરા એસટી વિભાગના સંજેલી માટે રૂપિયા 164.98.લાખ ફાળવણીRead More


મન કી બાતનો લાભ: સરોરીમાં પ્રધાનમંત્રીની મન કી બાતનો લોકોએ લાભ લીધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક સરોરી ખાતે પ્રધાનમંત્રીની મનકી બાતનો લોકોએ લાભ લીધો. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા આવેલ સરોરી ગામમા આજ રોજ સવારે 11 વાગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મનકી બાતનું સીધુ પ્રસારણ થયુ હતું. ત્યારે સરોરીમાં દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર હાજર રહ્યા હતા. સરોરી સરપંચ પ્રફુલભાઈ રોઠોડ, મહેન્દ્રભાઈ પલાસ, સુરેન્દ્ર સોલંકી, જશુભાઈ બામણીયા, રૂપસિંગભાઈ રાઠોડ, રૂચિતાબેન રાજ, ભાજપ કાર્યકરો યુવાનો અને ખેડૂત ભાઈ બહેનોએ મોટી સ્ક્રિન પર મનકી બાત કાર્યક્રમ નીહાળ્યો હતો.Read More