May, 2015
MrutyuNondh of Shri Ashokbhai Sundarlal Desai at Govindnagar
દાહોદના ગોવિંદનગરની અંકુર સોસાયટી સ્થિત શ્રી અશોકભાઈ સુંદરલાલ દેસાઈનું તા: 12-05-2015 ના રોજ અવસાન થયું છે. શ્રી સંજીવભાઈ(મુન્નો) તથા શ્રી રાજીવભાઈ(પપ્પુ)ના પિતાશ્રી અને એમ.વાય. હાઈસ્કુલના પૂર્વ કર્મચારી સ્વશ્રી અશોકભાઈ સુંદરલાલ દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
MrutyuNondh of Shri Indravadanbhai G. Desai at Desaiwad
દાહોદના દેસાઈવાડ વચલા ફળિયા સ્થિત શ્રી ઈન્દ્રવદનભાઈ ગણપતલાલ દેસાઈનું તા: 12-05-2015 ના રોજ અવસાન થયું છે. શ્રી રાજુભાઈ તથા શ્રી શરદભાઈના પિતાશ્રી સ્વશ્રી ઈન્દ્રવદનભાઈ જી. દેસાઈના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના.Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
New ‘Voice of Dahod’ (Dt:09’15) is Now Online on www.dahod.com
પ્રિય દાહોદવાસીઓ, આજે તા:09 મે, 2015…. આ સાથે આજનું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. વેકેશનના સરસ મજાના ગમતીલા સમયે આજે શનિવારે રાત્રે દાહોદ ખાતે એવું જ મજાનું ‘હાસ્ય કવિ સંમેલન” યોજાયું છે. તેના વિશે મસ્ત માહિતિ આપતું ‘ડોકિયું’ છે તો ભારતીય સંસ્કૃતિ વિષેનો છેલ્લો એવો ભાગ-3 દર્શાવતું ”પ્રકીર્ણ” છે. સાથે દાહોદ ખાતે 1937 માં નેતાજી સુભાષચંદ્ર બોઝનું આગમન થયેલું ત્યારના સંસ્મરણો ધરાવતું કમળાશંકર પંડ્યા લિખિત પુસ્તક ”વેરાન જીવન” નું પ્રકરણ ‘ફીલર’ તરીકે છે. આ સિવાય ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદ ખાતે નજીકના ભવિષ્યમાં આરંભનાર FM રેડીઓ વિષે અને બીજા સમાચારોRead More
MrutyuNondh of Dahod’s Famous Artist Jamnadas Mistri (J.Mistri)
દાહોદની આર & એલ પંડ્યા હાઈસ્કુલના પૂર્વ કલાશિક્ષક અને દાહોદના સુખ્યાત કલાકાર શ્રી જમનાદાસ જેરામભાઈ મિસ્ત્રી (જે.મિસ્ત્રી) નું તા:04-05-2015 ની મધરાતે અવસાન થયું છે. શ્રી નિલમભાઈ, અંકિતભાઈ તથા વિશાલભાઈ મિસ્ત્રીના પિતાશ્રી અને લક્ષ્મી મિલ રોડ ખાતેની ગોકુલ સોસાયટી-2 માં રહેતા શ્રી જે. મિસ્ત્રીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
2nd May, 2015 ‘Voice of Dahod’ is Now Online on www.dahod.com
નમસ્કાર દાહોદીયનો, આપ સહુને ગઈકાલે 1 મે ના રોજ ઉજવાઈ ગયેલ ‘ગુજરાત દિવસ’ની શુભેચ્છાઓ. આ સાથે આજનો તા:02-05-2015 નો ‘વોઈસ ઓફ દાહોદ’ નો અંક પ્રસ્તુત છે. તાજેતરમાં નેપાળ અને ભારતના અનેક ભાગોને ધ્રુજાવી ગયેલ ભૂકંપને ધ્યાને લઈને લખાયેલ ‘ડોકિયું’, ભારતીય સંસ્કૃતિ ભાગ-2 દર્શાવતું ‘પ્રકીર્ણ’ અને ‘સપ્તાહના સાત રંગ’ જેવી નિયમિત કોલમ્સ તો છે જ! આ ઉપરાંત સરસ મજાની શૈલીમાં આપણા જ્ઞાન અને વિચાર-સરણી વિષેનો સુખ્યાત ચિંતક શ્રી રોહિતભાઈ શાહનો લેખ અને દાહોદ ખાતે આઝાદી સમયના સુખ્યાત ક્રાંતિકારી એક્ટીવિટીસ્ટ શ્રી કમળાશંકર પંડ્યાના પુસ્તક ‘વેરાન જીવન’માંથી દાહોદના તત્કાલિન ઇતિહાસના સુવર્ણ કાળનો એકRead More
MrutyuNondh of Hasmukhlal K. Gandhi at Harsolawad
દાહોદના હરસોલાવાડ ખાતે રહેતા શ્રી હસમુખલાલ કનૈયાલાલ ગાંધીનું આજે તા:02-05-2015 ના રોજ અવસાન થયું છે. શ્રી અતુલભાઈ ગાંધીના પિતાશ્રી શ્રી હસમુખલાલ ગાંધીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
MrutyuNondh of Rashmikant(Bachubhai) G. Shah at Shri Hariray Society
દાહોદની ગોધરા રોડની શ્રી હરીરાય મહાપ્રભુજી સોસાયટી ખાતે રહેતા શ્રી રશ્મિકાંત ગોપાલદાસ (સેક્રેટરી) શાહનું આજે તા:02-05-2015 ના રોજ અવસાન થયું છે. શ્રી મિતેશ શાહના પિતાશ્રી શ્રી રશ્મિકાંત (બચુભાઈ) શાહના આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com
Dahod Nagar Palika’s General board Meeting of 29th April, 2015
દાહોદ નગર પાલિકાની ત્રિમાસિક સાધારણ સભા તા:29-05-’15 ના રોજ ચોસાલા ખાતેના સદગુરુ કોમ્પ્લેક્ષ ખાતે સંપન્ન થવા પામી હતી. આ સભાની તસ્વીરો સચિન દેસાઈ તથા મનિષ જૈનના સૌજન્યથી માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021 & M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.comDahod Muni.
MrutyuNondh of smt Hansaben Kanubhai Talati (M/o Jayesh Talati)
v.jpg દાહોદની વૃંદાવન સોસાયટીમાં રહેતા શ્રી જયેશભાઈ કે.તલાટી (બિલ્ડર) ના માતૃશ્રી શ્રીમતિ હંસાબેન કનુભાઈ તલાટીનું આજે તા:30-04-2015 ના રોજ દુ:ખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા સ્વશ્રી હંસાબેન તલાટીના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. Regards……આભાર…. Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod) M:- 856-438-0021 & M: 094265 95111 E-mail: dostiyaarki@gmail. com & sachindahod@gmail.com