મન કી બાતનો લાભ: સરોરીમાં પ્રધાનમંત્રીની મન કી બાતનો લોકોએ લાભ લીધો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી2 કલાક પહેલા
- કૉપી લિંક
સરોરી ખાતે પ્રધાનમંત્રીની મનકી બાતનો લોકોએ લાભ લીધો.
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામા આવેલ સરોરી ગામમા આજ રોજ સવારે 11 વાગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મનકી બાતનું સીધુ પ્રસારણ થયુ હતું. ત્યારે સરોરીમાં દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર હાજર રહ્યા હતા. સરોરી સરપંચ પ્રફુલભાઈ રોઠોડ, મહેન્દ્રભાઈ પલાસ, સુરેન્દ્ર સોલંકી, જશુભાઈ બામણીયા, રૂપસિંગભાઈ રાઠોડ, રૂચિતાબેન રાજ, ભાજપ કાર્યકરો યુવાનો અને ખેડૂત ભાઈ બહેનોએ મોટી સ્ક્રિન પર મનકી બાત કાર્યક્રમ નીહાળ્યો હતો. મોદીજીના આત્મનિર્ભર, પશુ પ્રેમ સ્વદેશી અપનાવો અને સ્વછતાની બાબતોએ બતાવેલા ઉદાહરણ અને કાશ્મીરની કેસરની ખેતીએ લોકોને પ્રભાવિત કર્યા હતા. મનકી બાતનો ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed