ભૂમિપુજન: ખંગેલામાં શિતળા માતાના મંદિરનું ભૂમિપૂજન
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ તાલુકાના ખંગેલા ગામે ગામની પરંપરાગત પુર્વજોથી પુજાતી ગામ દેવી શિતળા માતાજીના મંદિરનુ ભુમિપુજન પારંપરિક વિધિ અને યજ્ઞ દ્વારા કરવામા આવ્યુ હતુ. જુના જમાનાથી અહીંનો ભીલ સમાજ ગામના છેવાડે, સીમમા કે નદી તળાવની પાળે અથવા ડુંગર કે સિમળા, પિપળા કે આંબા ખાખરી જેવા ઝાડ નીચે પોતાની ગામની દેવી દેવતાનુ સ્થાનક બનાવી પુર્વજોથી પરંપરાગત પુજતા આવ્યા છે. ખંગેલા ગામના ગ્રામજનો અને ધર્મજાગરણ વિભાગના કાર્યકર્તાઓના પ્રયાસથી ગામની દેવી શિતળા માતાના મંદિરનુ ભૂમિપુજન કર્યુ હતું.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed