બર્ડફ્લુની દહેશત: તળાવો-ફાર્મ પર 10 ટીમો ચાંપતી નજર રાખશે, ફાર્મ હાઉસ પર લોકોને કામ અંગેની માહિતી અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ31 મિનિટ પહેલા
- કૉપી લિંક

- દાહોદ જિલ્લામાં 18 ફાર્મમાં 25254 મરઘીઓ છે
ગુજરાત રાજ્યના કેટલાંક વિભાગ સાથે જિલ્લાના પાડોશી રાજ્યના ઝાબુઆમાં પણ બર્ડ ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દાહોદ જિલ્લા વહિવટી તંત્ર પણ ગંભીર બન્યુ છે. માટે દસ ટીમો બનાવીને દાહોદ જિલ્લામાં આવેલા મરઘા ફાર્મ હાઉસ અને તળાવો ઉપર યાયાવર પક્ષીઓ ઉપર નજર રાખી રહ્યું છે.
પશુ પાલન વિભાગે વન વિભાગનો સંપર્ક સાધીને સંકલનમાં રહેવા જણાવ્યુ છે. કલેક્ટર વીજય ખરાડીએ જણાવ્યુ હતું કે, દાહોદ જિલ્લામાં ઘનિષ્ઠ મરઘા ઘટકના ચાર ફાર્મમાં 6054 અને અન્ય 14 ફાર્મમાં 19200 મરઘા છે. જિલ્લામાં અત્યાર સુધી કોઇ બર્ડફ્લુથી પક્ષી મરણની ઘટના સામે આવી નથી. આ ઉપરાંત ફાર્મ હાઉસો ઉપર કામ કરતાં લોકોને શું કરવું, શું ન કરવું તે અંગેની માહિતી પણ આપવામાં આવી છે.
Related News
GSTના દરોડા: દાહોદમાં રતલામ સ્વીટ્સ સહિત મીઠાઇ-ફરસાણની 8 દુકાનોમાં વડોદરા GST વિભાગે સર્ચ શરૂ કર્યું, વેપારીઓમાં ફફડાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
કડક સુરક્ષા: દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે લૂંટને ડામવામાં સફળ, વર્ષ 2020માં લૂંટધાડને એક પણ ઘટના ના બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed