ફરજ નિષ્ઠા: દાહોદમાં 108ના કર્મી પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી પુન: ફરજ પર જોડાયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદના 108ના પાયલોટ કર્મચારી રમણભાઈ રાવળના પિતાનું મંગળવારે સીમલીયા ખાતે આકસ્મિક મોત થતાં પરિજનોએ તેની જાણ રમણભાઈને કરતા તેઓએ પિતાના અવસાનની જાણ થયા બાદ અડધેથી ફરજ છોડી જવા બદલે ફરજ પૂર્ણ કર્યા બાદ જ તેઓ સીમળિયા ખાતે પહોંચ્યા હતા.
પિતા દેવાભાઈ રાવળના અંતિમક્રિયાની કામગીરી પૂર્ણ કર્યા બાદ 108 અધિકારી જે. એમ. શેખને ફોન કરી જાણ કરી હતી કે પોતે પિતાના અવસાન થયું હોઈ આવેલા અને પિતાની જે તે વિધિઓ પતાવ્યા બાદ રાતથી જ પુન: દાહોદ આવી પોતાની ફરજ ઉપર જોડાયા હતા.
અન્ય સમાચારો પણ છે…
« બેટી બચાવો: દાહોદમા મહિલા તબીબે દેવદુત બનીને આ દીકરીને માવતર તરછોડે તે પહેલાં જ બચાવી, મોઢેથી શ્વાસ આપી નવજીવન આપ્યું (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed