પ્રોજેક્ટની કામગીરી: કંબોઇ ધામને રૂા. 2.60 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી શરૂ
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
દાહોદમાં આવેલા ધાર્મિક સ્થળોમાં કંબોઇનું પ્રખ્યાત ગુરૂ ગોવિંદ ધામ અહીંના લોકોનું આસ્થાનું પ્રમુખ સ્થળ છે. આસપાસના રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો અહીં દર્શનાથે આવે છે અને ગુરૂ પૂર્ણિમા અને ભાદરવા સુદ અગિયારસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાથે આવતા હોય કંબોઇધામને રૂ. 2.60 કરોડના ખર્ચે વિકસાવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે અને પ્રોજેક્ટની કામગીરી ત્વરિત ગતિથી શરૂ કરવામાં આવી છે. કંબોઇધામ વિકસાવવાના પ્રોજેક્ટની કામગીરી કલેક્ટર વિજય ખરાડીની આંગેવાનીમાં જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે.
« લાઇવ દશ્યો: દાહોદમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મુસાફરનો પગ લપસ્યો, RPFના જવાને ટ્રેનની પાછળ દોડીને જીવ બચાવ્યો (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed