નવરાત્રીમાં દર્શને આવતા ભક્તો વિના જિલ્લાના મંદિરો સુમસામ નજરે પડ્યાં
દાહોદ36 મિનિટ પહેલા
- કૉપી લિંક
![](https://i0.wp.com/www.dahod.com/wp-content/uploads/2020/10/orig_15_1603480297.jpg?resize=684%2C513)
દાહોદના ગોધરા રોડ ખાતે ટેકરી ઉપર આવેલ કાળકા માતાનું મંદિરે નવરાત્રિ સહિતના પર્વો શ્રદ્ધા પૂર્વક ઉજવાય છે. લોકોમાં આસ્થાનું કેન્દ્ર બનેલ આ મંદિર તહેવારો ઉપર રોશનીથી સજાવાય છે ત્યારે દર્શનીય બની રહે છે.
દાહોદના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર ભક્તોમાં અનન્ય શ્રધ્ધા સ્થાનક છે. ગત વર્ષોમાં નવનિર્માણ પામેલ આ મંદિર દર વર્ષે ચાર થાંભલા વિસ્તારના ગણેશોત્સવના આયોજક પરિસર તરીકે પણ જાણીતું છે.
« બાઇક ચાલકે રાહદારીને ટક્કર મારતા ઇજા (Previous News)
(Next News) દાહોદ જિલ્લામાં લગ્નના ઇરાદે યુવતી અને સગીરાનું અપહરણ »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed