નલ સે જલ યોજના: સંજેલીના 4 ગામોના 1572 ઘરોમાં પીવાનું પાણી પહોંચશે, ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- 1.88 કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું આયોજન
સંજેલી તાલુકાના 4 ગામોના 1572 ઘરોને નલ સે જલ યોજના અંતર્ગત ઘર દીઠ ચોખ્ખું પાણી પહોંચાડવાની યોજનાને કલેક્ટર વિજય ખરાડી દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ 4 ગામોમાં ધમેણા, ગરાડીયા, માંડલી અને ચમારીયા ગામનો સમાવેશ થાય છે.
આ યોજના અંતર્ગત અંદાજે કુલ રૂ. 1.88 કરોડના ખર્ચે આ યોજના વાસ્મો દ્વારા સાકાર કરવામાં આવશે. ગત અઠવાડીયે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી જિલ્લા જળ અને જાહેર સ્વચ્છતા સમિતિની બેઠકમાં નલ સે યોજના હેઠળ વર્ષ 2020-21ના એકશનપ્લાન અંતર્ગત આ યોજના રજૂ કરવામાં આવી હતી. જેને સંજેલી તાલુકાના આ 4 ગામોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed