ધમકી: ખરેડીમાં પથ્થરો કેમ નાખ્યા કહી ત્રણ સાથે મારામારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- 4 ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ
ખરેડીના કિરણભાઇ દુદેસીંગભાઇ કલારા તથા પરિવારજનો બુધવારના રોજ સાંજના સમયે ઘરે હતા. ત્યારે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેમના ગામના રાળુ ધના કલારા, કાળા ધના કલારા, હવસિંગ ધના કલારા, કડુ ધના કલારા ચારેય જણા ગાળો બોલતા જઇ આવી કહેવા લાગેલ કે તમો રોડની સાઇડમાં પત્થરો કેમ નાખ્યા છે કહી દુદેસીંગભાઇ કલારાને અરવિંદભાઇ કલારાને માથાના ભાગે લાકડી મારી ચામડી ફાડી નાખી લોહીલુહાણ કરી ઇજા કરી હતી. તેમજ ભુરીબેનને બન્ને હાથે તથા પગા લાકડી મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા દાહોદના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed