દેવગઢ બારીયા તાલીમ કેન્દ્ર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
દિવ્ય ભાસ્કર
Aug 08, 2020, 04:00 AM IST
દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થીતીને જોઇ આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા દ્વારા કેન્દ્ર ખાતે કર્મીઓ, ખેતશ્રમિકોની રોગપ્રતિકારક શક્તિ સુધારવા આયુર્વેદિક ઉકાળો અપાયો હતો.
« દાહોદમાં સનાતન મંદિર પાસે જુગાર રમતાં 5 ઝડપાયા (Previous News)
(Next News) ધાનપુરના કાંટુ ગામમાં દીપડાના હુમલામાં 7 વર્ષની બાળકીનું મોત, માનવભક્ષી દીપડાએ 1 મહિનામાં 3 બાળકને શિકાર બનાવ્યા »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed