દેવગઢ બારીયા તાલીમ કેન્દ્ર દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

દિવ્ય ભાસ્કર

Aug 08, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જિલ્લામાં કોરોના વાઇરસની ગંભીર પરિસ્થીતીને જોઇ આદિવાસી મહિલા ખેડુત તાલીમ કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવગઢ બારીયા દ્વારા કેન્દ્ર ખાતે કર્મીઓ, ખેતશ્રમિકોની રોગપ્રતિકારક શક્તિ સુધારવા આયુર્વેદિક ઉકાળો અપાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: