દાહોદમાં કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં
દિવ્ય ભાસ્કર
Jul 31, 2020, 04:00 AM IST
દાહોદ. શહેર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે પાલિકાએ સેનિટાઇઝેશનની કામગીરી પુરજોશમાં કરી રહી છે. દાહોદ શહેરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. પાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સેનિટાઇઝેશનની કામગીરી સઘન રીતે કરી હતી.
« લીમડીમાં બાઇકની ટક્કરે વૃદ્ધનું મોત (Previous News)
Related News
સુરક્ષા વ્યવસ્થા: દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં 79માંથી 76 મતદાન મથક ગંભીર શ્રેણીમાં, માત્ર 3 મતદાન મથક જ સામાન્ય શ્રેણીમાં
Gujarati News Local Gujarat Dahod In Dahod Municipal Election, 76 Out Of 79 Polling StationsRead More
મોંઘી મુસાફરી મેમુની: કોરોના કાળમાં 11 માસથી બંધ પડેલી મધ્યમવર્ગની ‘લાઈફલાઈન’ગણાતી ‘મેમુ ટ્રેન’ આજથી પુનઃ શરૂ થઇ
Gujarati News Local Gujarat Dahod The “Memu Train”, Considered The “lifeline” Of The Middle Class,Read More
Comments are Closed