દાહોદની ટાઉન પોલીસ અને રૂરલ પોલીસના સહયોગથી ગૌરક્ષક દળના કાર્યકર્તાઓ દ્વારા આઠ ગૌવંશને કતલખાને લઈ જતા બચાવવામાં આવી
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના તા.૨૭/૧૧/૨૦૧૮ ના રાત્રિના અંદાજે ૦૨:૦૦ કલાકે સુચના મળેલ કે ગરબાડા ચોકડી પાસે આવેલ ઈદગાહની પાછળ થી ગાયોને તથા ગૌવંશને ચાલતા ચાલતા કતલખાને લઇ જનાર છે. ત્યારે જ ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓ એ રાત્રિના અંધારામાં ઘણી મહેનત કરીને ૦૮ ગૌવંશને કતલખાને લઈ જતા બચાવી હતી અને આ બધી ગૌવંશને દાહોદની અનાજ મહાજનની ગૌશાળામાં સુરક્ષિત મૂકી આવ્યા હતા.
દાહોદ ટાઉન પોલીસ અને દાહોદ રુરલ પોલીસના સહયોગ થી ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ આ ગૌવંશને બચાવી હતી.
« જઘન્ય કૃત્ય/ દાહોદમાં મકાન પડાવી લેવાની શંકાએ મહિલાની હત્યા, માસૂમ બાળકીને જીવતી નદીમાં ફેંકી (Previous News)
(Next News) 🅱reaking : દાહોદ – અમદાવાદ વોલ્વો બસનો કંન્ડકટર દારુ પીધેલી હાલતમાં હોવાનો વિડીયો સોસીયલ મિડીયામાં વાયરલ »
Related News
દેશ વિરોધી પ્રવૃતિમાં Social Media માં દેશ ના શહીદ જવાનો વિરુદ્ધ મેસેજ વાઇરલ કરવા બદલ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીની ચાર મુસ્લિમ યુવતિઓને કરાઈ સસ્પેન્ડ
તાજેતરમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજસ્થાન જયપુરની NIMS યુનિવર્સિટીમાં પુલવામાંમાં થયેલ આતંકવાદી હુમલામાં બાદ જમ્મુRead More
phulwa attack rally at Dahod Photos
જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે તા. 14/2/’19 ના રોજ ભારતીય જવાનોની ટુકડી ઉપર થયેલ ગોઝારા હુમલા બાદRead More
Comments are Closed