ખેતી પાકને નુકસાન: સંજેલીમાં ઢોરોથી પાકનું રક્ષણ કરવા ખેડૂતો સાડીઓના સહારે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી2 કલાક પહેલા
- કૉપી લિંક
- ખુલ્લા ઢોરોના કારણે રાત્રિના સમયે ખેતી પાકને થતું નુકસાન
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જંગલી ભૂંડો તેમજ રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોને પોતાના ખેતરોમાં આજુ બાજુ સાડીયોની વાડ કરવાનો વારો આવ્યો છે.
સંજેલીમાં રખડતા મૂંગા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક પશુ પાલકો પોતાના ઢોરોને ઘર આગળ બધી રાખવાના બદલે છુટા મૂકી દેતા વર્તમાન સમયે સંજેલીની આજુબાજુમાં આવેલા ખેતર માલિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. એક તરફ ખેતરોમાં મકાઈ, ઘઉં, ચણા જેવો ઉભો પાક રાત્રીના સમયે જગલી ભૂંડોના ટોળા ખેતરોમાં ભરાઈ જતા મોટું નુકશાન કરતા હોય છે. ત્યારે વર્તમાન સમયે ખેડૂતોને આ ત્રાસના કારણે પોતાના ખેતરોમાં સાડીઓ બાંધવાનો વારો આવ્યો છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed