આયોજન: દેવગઢ બારિયા-લીમખેડા-પીપલોદમાં સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
વનબંધુ કલ્યાણ યોજના ન્યુ ગુજરાત પેર્ટન હેઠળ કાસ ટ્રાઇબલ સબ પ્લાન દાહોદ તથા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ પીપલોદના સહયોગથી ગ્રામ્ય કક્ષાઓમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ લીમખેડા, પીપલોદ, તથા દેવગઢ બારિયામાં યોજાઇ ગયા હતા. આ કેમ્પમાં આજુબાજુના ગ્રામ્ય કક્ષાના લોકોએ લાભ લીધો હતો. જેમાં અંદાજીત 200ની આસપાસના દર્દીઓએ લાભ લીધો હતો. તમામ દર્દીઓને મફત દવા તથા મફત માસ્ક આપી કોરોનાથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આમ આ કેમ્પોને સારી સફળતા મળી હતી.
« વાતાવરણ: દાહોદ જિલ્લામાં ધીમા પગલે શિયાળાની ઋતુનું આગમન (Previous News)
Related News
કાર્યવાહી: ઢઢેલામાંથી પિકઅપમાં પરિવહન કરાતો 1824 બોટલ દારૂ ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ લીમખેડા3 કલાક પહેલાRead More
ચોરી: ગોવિંદા તળાઇમાં પરિવારને બાનમાં લઇને રોકડની લૂંટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed