આચાર્યની રીસોર્સ પર્સન તરીકે વરણી

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, અર્થાત્ ટીચર્સ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા વૈદિક ગણિતની ઉપયોગિતાના પ્રચાર-પ્રસાર માટે તથા તેનું સંધાન વર્તમાન ગણિત પદ્ધતિ સાથે સાધી વર્તમાન જીવનમાં વૈદિક ગણિતનો ઉપયોગ સ્થાપવાના પ્રયાસ થયો છે. જેમાં વૈદિક ગણિતનો સર્ટીફીકેટ કોર્સ આરંભાતા તેના રીસોર્સ પર્સન તરીકે દાહોદ લીટલ ફ્લાવર સ્કૂલના આચાર્ય ડો.જોશીની પસંદગી કરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: