અપહરણ: દેવગઢ બારિયામાંથી લગ્નના ઇરાદે સગીરાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે રહેતો વિનોદભાઈ ધોળાભાઈ કોળીએ તા.18મી જાન્યુઆરીના રોજ તાલુકામાં રહેતી એક 16 વર્ષીય સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી, લગ્ની કરવાની લાલચ આપી પત્ની તરીકે રાખવાના ઈરાદે અપહરણ કરી જતાં આ સંબંધે સગીરાના પિતાએ વિનોદ કોળી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: