અકસ્માત:નસીરપુર પાસે વાહનની અડફેટે 1નું મોત
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ ઇન્દૌર હાઇવે ઉપર નસીરપુર પુલ પાસે કોઇ અજાણ્યા વાહને રોડ પર ચાલતા જતા અસ્થિર મગજના લાગતા આશરે 55 વર્ષના લાગતા અજાણ્યા વ્યક્તિને અડફેટે લઇ ઘાલય કરી પોતાનું વાહન લઇ ભાગી ગયો હતો. અકસ્માત થતા ઘસના સ્થળો લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા અને અજાણ્યા વ્યક્તિને બન્ને પગે ફ્રેક્ચર તથા ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
« દાહોદ જિલ્લાના 21 લાખ જેટલાં પશુઓને કડી લગાવવામાં આવશે (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed